- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા ચકુબેન કનકભાઈ કોબીયા ઉ.23 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર ચકુબેનના ત્રણ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું ખુલ્યું છે.
- text
- text