આજે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે : વાંચો.. સેરેબ્રલ પાલ્સીના દર્દીઓને ઉપયોગી અને માહિતીસભર લેખ
યોગ્ય કાળજી, નિયમિત કસરત અને મજબૂત મનોબળ દ્વારા સેરેબ્રલ પાલ્સી વાળું બાળક પણ સામાન્ય જીંદગી જીવી શકે છે : ડૉ. ભાવેશ ઠોરીયા
મોરબી : આજે...
20% ઉછાળા સાથે ટાઇલ્સ એક્સપોર્ટમાં આગઝરતી તેજી
નોટબંધી, જીએસટી બાદ ઠપ્પ થયેલ સિરામિક ઉદ્યોગ માટે કોરોના મહામારીએ તેજીનું વાવાઝોડું ફુક્યું : આ વર્ષે 15 હજાર કરોડના ટર્નઓવરની આશા
મોરબી : વૈશ્વિક મહામારી...
કોરોનાથી બચવા માટે વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ હિતાવહ નથી : આરોગ્ય મંત્રલાય
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ માર્ગદર્શિકા જાહેર કરી માસ્કને બદલે સેનીટાઈઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી
મોરબી : કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ...
મોરબી જિલ્લામાં વિવિધ કલમો હેઠળ ઓટો રિક્ષાઓ ડિટેઇન કરાઈ
મોરબી : કોવિડ 19ની ગાઈડલાઇન્સનો તથા આરટીઓ નિયમોના ભંગ બદલ વિવિધ કલમો હેઠળ મોરબી જિલ્લામાંથી ઓટો રિક્ષાઓ ડિટેઇન કરાઈ હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં...
મોરબી : ચૂંટણી સાહિત્ય અંગે કલેક્ટરનું જાહેરનામું
મોરબી : ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ને ધ્યાને લઇ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોઇ પણ વ્યકિત કે સંસ્થાને...
એક સમયે આયોજકોએ લોકોને પડતી મુશ્કેલીને લઈને રાષ્ટ્રપતિને આપેલું આમંત્રણ પણ પાછું ખેંચાયું હતું!
અને આજે નેતાઓ બેફામ કોરોના પ્રોટોકોલ તોડી રહ્યા છે, ત્યારે વાંચો... લેખક અને સિનિયર પત્રકાર જગદીશ આચાર્યનો રસપ્રદ લેખ
રાજકોટ : આજે કોરોનાએ ભરડો લીધો...
જાહેરનામું : 50% પ્રેષકો સાથે સિનેમા હોલ ચાલુ કરવાની મંજૂરી, સમારોહ માટે 100 વ્યક્તિઓની...
મોરબી : ગત 30 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-5ની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેને અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ...
મોરબી જિલ્લામાં વિવિધ કલમો હેઠળ રીક્ષા, પિક અપ વાહનો સહિત માલવાહક ટ્રક ડિટેઇન કરાયા
મોરબી : ગત માસે શરૂ થયેલી ટ્રાફિક પોલીસ ડ્રાઈવ અંતર્ગત શુક્રવારે દિવસ દરમ્યાન અસંખ્ય રિક્ષાઓ, માલવાહક ટ્રકો, પેસેન્જર વાહનો વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરી...
મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીનું કલ, આજ ઓર કલ : આઝાદી પૂર્વે બે મિત્રોએ ઉદ્યોગના નાખ્યા...
60નો દાયકો પૂર્ણ થયો ત્યારે 10થી 12 ફેકટરી હતી, વર્તમાન સમયમાં 120 ફેકટરી : છેલ્લા એક દસકથી એક પણ નવી ફેકટરી સ્થપાઈ નથી
સમય પ્રમાણે...
ગુજરાતમાં દારૂબંધી નહીં હટે : ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા
મોરબી : આજે બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે જ ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં રાજ્યમાંથી દારૂબંધી હટાવવી...