દેશી દારૂની લાઈવ ભઠ્ઠીઓ પર તૂટી પડતી માળીયા પોલીસ
૧૧૫૦ લીટર દેશી દારૂ, આથા સહિત ૨૮૨૦૦ નો મુદામાલ જપ્ત
માળીયા : માળીયા મિયાણા પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર ધોસ બોલાવી ૧૧૫૦ લીટર દેશીદારૂના...
માળીયાના ખીરઇ નજીક સ્કોર્પિયોમા બિયર લઈને જતો યુવાન ઝડપાયો
માળીયા : માળીયા મિયાણા પોલીસે ખીરઇથી ચીખલી ગામ તરફ જવાના કાચા રસ્તેથી યુસુફભાઈ અલ્લારખાભાઈ સંઘવાણી, રહે.ખીરઇ વાળાને સ્કોર્પિયો કારમાં બિયરના 4 ટીન સાથે ઝડપી...
માળીયા મિયાણાના અંજીયાસર ગામે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા પરવીનબેન આશીફભાઇ મુલ્લા ઉ.22 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું...
મચ્છુ કેનાલમાં પાણી છોડાતા માળીયાના ફગશિયા ગામે ખેતરો પાણીમાં ગરકાવ
ખેતરોમાં પાણી ભરાતા ઉભો મોલમાં નુકશાન થવાની ખેડૂતોએ ભીતિ દર્શાવી
માળીયા : માળીયાના ફગશીયા ગામે વગર વરસાદે ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. મચ્છુ કેનાલમાંથી પાણી...
ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા જ કેનાલ છલોછલ
માળિયાના ખાખરેચીથી પરત ગયેલું પાણી હિલોળા લેતું થયું : આજે ખીરઈ પહોંચશે
મોરબી : મોરબી માળીયા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીરના નામે લોલીપપ મળ્યા બાદ...
માળિયાના યુવા પત્રકાર કાસમભાઈ સુમરાના પુત્ર દાનિયાલનો આજે જન્મદિવસ
માળીયા : માળિયા પંથકના યુવા પત્રકાર કાસમભાઈ સુમરાના પુત્ર દાનિયાલનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે દાનીયાલ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી...
મોરબી જિલ્લામાં કોરોના જાહેરનામા ભંગના અસંખ્ય ગુનાઓ નોંધાયા
પોલીસે ડ્રોન કેમેરાથી જાહરમાં એકઠા થયેલા લોકોના ટોળા સામે જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી
મોરબી : મોરબીમાં પોલીસે કોરનાના લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવા...
માળિયાના સરવડ ગામે ઘડીયા લગ્ન લેવાયા
માળિયા : માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામે આજે ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા. આ પ્રકારના લગ્ન કરવાનો બોપલીયા અને મુંદડિયા પરિવારે નિર્ણય લઈને સમગ્ર...
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોના પરિણામની ફાઇનલ આંકડાકીય વિગત
૬૫ – મોરબી-માળીયા વિધાનસભા મતદાર વિભાગ
કૂલ મતદારોઃ-૨,૫૫,૯૭૧, કૂલ થયેલ મતદાનઃ-૧,૮૨,૩૪૬
૧ અમૃતિયા કાંતીલાલ શીવલાલ - ભારતીય જનતા પાર્ટી - ૮૫,૯૭૭
૨ બ્રિજેશ મેરજા - ભારતીય રાષ્ટ્રીય...
દેવ સોલ્ટ દ્વારા પદયાત્રિકો માટે સેવા યજ્ઞ
માળીયા:દરવર્ષની જેમ આ વર્ષે પણ અશ્વિન નવરાત્રીને અનુલક્ષીને કચ્છ ના કુળદેવી માતા આશાપુરાએ જતા પદયાત્રિકો માટે દેવ સોલ્ટ પરિવાર દ્વારા તા.૧૦ સપ્ટેમ્બરથી સેવાયજ્ઞ શરૂ...