માળીયા મિયાણાના અંજીયાસર ગામે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત 

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા પરવીનબેન આશીફભાઇ મુલ્લા ઉ.22 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના લગ્ન 12થી 14 માસ પહેલા જ થયા હોવાનું ખુલ્યું છે.

- text

- text