ખેત શ્રમિક મહિલાએ ઝેર ગટગટાવતા મોત
માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામની ઘટનામાં મહિલાએ જામનગર સારવારમાં દમ તોડ્યો
માળીયા (મી.) : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેત મજૂરી કરતા મહિલાએ અગમ્ય કારણોસર...
લક્ષ્મીનગર પાસે માતાના મઢે ચાલીને જતા પદયાત્રીનું ક્રેઇનની ઠોકરે મોત
મોરબી-માળીયા હાઇવે પર પદયાત્રીકોને અકસ્માત નડ્યો
મોરબી : મોરબી - માળીયા હાઇવે પર લક્ષ્મીનગર ગામ પાસે પદયાત્રીકોને અકસ્માત નડ્યો હતો. જેમાં ક્રેઇનની હડફેટે એક પદયાત્રીનું...
માળીયાના ખાખરેચી નજીક ડમ્પર પાછળ ડમ્પર ઘુસી ગયુ : બે ઇજાગ્રસ્ત
મોરબી : માળીયા હળવદ હાઇવે ઉપર ખાખરેચી ગામના પાટિયા નજીક રોડની સાઈડમાં પડેલ ડમ્પર પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પર ચાલકને અને અન્ય એકને ઇજા...
ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જવાથી યુવાનનું મોત
માળીયાના ભાવપર ગામે વાડી વિસ્તારમાં બનેલી કરુણ ઘટના
માળીયા : માળીયા તાલુકાના ભાવપર ગામે વાડી વિસ્તારમાં મગફળીના મશીન પાસે ઉભેલા યુવાનને અચાનક ચક્કર આવતા તે...
ગ્રામ પંચાયત ચૂંટણી : જાણો.. માળીયા (મી.) તાલુકાના ક્યા ગામમાં કેટલું મતદાન થયું?
સૌથી વધુ મતદાન વર્ષામેડીમાં 90.14% તથા સૌથી ઓછું મતદાન નાની બરારમાં 51.35%
માળીયા (મી.) : ગત તા. 19ના રોજ મોરબી જિલ્લામાં આયોજિત ગ્રામ પંચાયતની ચૂંટણી...
14 જાન્યુઆરી : આજે 906ના લોકોના કોરોના ટેસ્ટમાંથી 38 પોઝિટિવ
આજે નવા 38 કેસની સામે 34 લોકો કોરોના માંથી સાજા પણ થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે 14 જાન્યુઆરીના દિવસે કુલ 906 લોકોના કોરોના ટેસ્ટિંગ...
રાજ્ય પરીક્ષા બોર્ડની ચિત્ર સ્પર્ધામાં માળિયા તાલુકાની જાજાસર પ્રા.શાળાના વિદ્યાર્થીનો ડંકો
માળિયા: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ચિત્ર સ્પર્ધામાં મોરબીના માળિયા મિયાણા તાલુકાના વિદ્યાર્થીએ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવીને શાળા તેમજ પરિવારનું નામ રોશન...
મોરબી – માળીયા હાઇવે ઉપર ટ્રક હડફેટે અજાણ્યા યુવાનનું મોત
મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામે પાસે આવેલ નવદુર્ગા હોટેલ સામે અંદાજે 30 વર્ષની ઉંમરના યુવાને અજાણ્યા ટ્રક નીચે પડતુ મુકતા...
માળીયાના વવાણીયામાં 10મીએ ફ્રી નિદાન કેમ્પ તથા 13મીએ રક્તદાન કેમ્પ યોજાશે
સ્વ .નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત નિદાન કેમ્પનો લાભ લેવા નામ નોંધણી ફરજીયાત
માળીયા (મી.) : માળીયા(મી.)ના વવાણીયામાં સ્વ.નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા...
દેરાળામાં કાલે ગુરુવારે ‘કાનગોપી’ રમાશે
માળીયા (મી.) : માળીયા (મી.)ના દેરાળા (નંદનવન) ગામમાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.7ના રોજ કાનગોપી ભજવવામાં આવશે.
દેરાળા (નંદનવન) ગામમાં...