મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મૂલ્ય શિક્ષણ અને પ્રવૃત્તિ શિક્ષણને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાવતી સામા કાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં આજે ભારતીય બંધારણ દિવસની ઉજવણી થઇ હતી. જેમાં...
મોરબીમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગણિત-વિજ્ઞાનના પ્રયોગોનો વર્કશોપ યોજાયો
મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી - ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી જિલ્લા દ્વારાં વિશ્વ વિજ્ઞાન દિવસના...
મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ નવયુગ વિદ્યાલયનો દ્વિદશાબ્દિ મહોત્સવ ઉજવાયો
નવયુગ વિધાલયને 20 વર્ષ પુરા થતા સંસ્થાના ઉચ્ચ હોદા પર બિરાજમાન 29 ભૂતપૂર્વ વિધાર્થીઓ અને હાલના 17 તેજસ્વી છાત્રો અને 16 શિક્ષકો અને 300...
જેતપર ગામમાં વાલીઓ ખાનગી શાળાઓને બદલે આંગણવાડી તરફ વળ્યા
મોરબી : જેતપર ગામમાં આંગણવાડીના કર્મચારીઓ તથા ગામના યુવાનોના પ્રયત્નોથી વાલીઓ ખાનગી શાળાના બદલે આંગણવાડી તરફ પરત વળ્યાં હતા.
વાલીઓને આંગણવાડી માટે આકર્ષિત કરવા માટે...
નંદનવન (દેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
માળીયા (મી.) : નંદનવન (દેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષક કાલરીયા મનસુખલાલ ઓધડભાઈ વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ બોડા હનુમાન મંદિર ખાતે વિદાય સમારંભ...
મોરબી : એલ. ઇ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા HEBRON CHARITABLE TRUSTને ગાદલા અર્પણ કરાયા
મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો આંનદ ઉઠાવાને બદલે જે નથી તેના દુઃખના રોદણાં રોતા હોય છે. જો કે આજે પણ એવા...
મોરબીની યુ. એન. મહેતા કોલેજના અધ્યાપક ડો. રામ વારોતરિયાના કૃષિ વિષયક પુસ્તકનું વિમોચન થયું
મોરબી : મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. રામ વારોતરિયા લેખિત 'સૌરાષ્ટ્રમાં કૃષિ વિકાસ' પુસ્તકનું વિમોચન રાજકોટ ખાતે થયુ...
મોરબીની એલ.ઇ. કોલેજના છાત્રો હોસ્ટેલના નકામા ગાદલાં નવા બનાવી ગરીબોને આપશે
એલ.ઇ. કોલેજના વિધાર્થીઓનું ટિમ વિઝન ગ્રુપ ગરીબ બાળકોને શિક્ષણ આપવાની સાથે જરૂરિયાતમંદોને સુવા માટે સારા ગાદલાં આપશે
મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો...
મોરબીની ન્યુ-એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ ફરી નેશનલ ચેમ્પિયન
મોરબી : નાંદેડ મહારાષ્ટ્ર મુકામે રાષ્ટ્રીય સ્તરની ગેમ્સ પ્રતિયોગીતાનું તા. 11,12,13 ઓક્ટોબરના રોજ આયોજન થયેલ હતું. જેમાં 15 રાજ્યોના 1200થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો...
બિનસચિવાલયની પરીક્ષા 17મીએ લેવાશે : ધો. 12 ઉત્તીર્ણ લાયકાત યથાવત
ભારે વિરોધ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત
મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે....