મોરબીમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ – 2019માં યોજાયો
મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી ગાંધીનગર, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા આર્યભટ્ટ માન્ય લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ...
મોરબી : ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં એમ. પી. શેઠ હાઇસ્કુલની કૃતિઓની સંકુલ કક્ષાએ પસંદગી
મોરબી : મોરબીમાં જી.સી. ઇ.આર.ટી. - ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ દ્વારા રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ ખાતે વિજ્ઞાન...
મોરબીની એલ. ઈ. કોલેજમાં ‘ઈન્ટર્નશિપ ટોક’ સેમીનાર યોજાયો
મોરબી : મોરબી સ્થિત એલ. ઈ. કોલેજમાં ગત તા. 24 સપ્ટે.થી 26 સપ્ટે. સુધી 'ઈન્ટર્નશિપ ટોક' સેમીનાર યોજાયો હતો. જેમાં ત્રણેય દિવસો માટે અલગ-અલગ...
નંદનવન (દેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
માળીયા (મી.) : નંદનવન (દેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષક કાલરીયા મનસુખલાલ ઓધડભાઈ વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ બોડા હનુમાન મંદિર ખાતે વિદાય સમારંભ...
મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજમા સ્પોર્ટ્સ વીક અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ
૩૫૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો : દરેક ગેઈમમા વિજેતા કુલ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરાયા
મોરબી : વિવિધ પ્રકારની...
મોરબીની નવયુગ સ્કુલનો મિતેષ બેડિયા JEEમાં 98.52 પીઆર સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ
મોરબી : મોરબીની નવયુગ સ્કૂલનો મિતેષ બેડિયા JEE (મેઈન)માં 98.52 પીઆર સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો છે. ઉપરાંત નવયુગ સ્કૂલના જીવાણી કેયુર, ભાલોડિયા...
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કાલે ગુરૂવારથી ત્રીદિવસીય રમતોત્સવ
મોરબી : મોરબીના સામાકાંઠે કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આવતીકાલે તા. 6ને ગુરૂવારથી તા. 8ને શનિવાર સુધી સાર્થક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....
મોરબીની આર. ઑ. પટેલ મહિલા કોલેજ દ્વારા શૈક્ષિણક પ્રવાસ યોજાયો
મોરબી : મોરબીની આર. ઑ. પટેલ મહિલા કોલેજ દ્વારા એક દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સ વિભાગની વિધાર્થિનીઓએ નરારા મરીન નેશનલ...
લોકડાઉનમાં GCERTના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવતી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ
જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરેલ "પરિવારનો માળો, સલામત હુંફાળો"ના માધ્યમથી શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓ
મોરબી : કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં હાલ જ્યારે બધા જ લોકડાઉન હેઠળ પોતાના...
જવાહર નવોદય સમિતિ આયોજિત ધો.6ની પ્રવેશ પરિક્ષામાં કુંતાસી અને મેઘપર શાળાના છાત્રો ઉતીર્ણ
માળીયા (મી.) : કેન્દ્રીય વિદ્યાલય - જવાહર નવોદય સમિતિ દ્વારા ગત જાન્યુઆરી માસમાં લેવાયેલ ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષામાં માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાનાં...