મોરબી : મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53)નું નિધન, સોમવારે બેસણું

મોરબી : ગુર્જર સુથાર મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53) જોધપર નદીવાળા તે રવિભાઇ, અનુજભાઇ, કાજલબેનના પિતાજી તેમજ ચેતનાબેનના પતિ અને સ્વ.જાદવજીભાઈ ટપુભાઈ બકરાણીયા( ખાખરેચી વાળા)ના...

અવસાન નોંધ : મોરબી ઘડિયાળ ઉદ્યોગના મોભી રજુભાઇ મહેતાનું નિધન

મોરબી: મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં મોભી ગણાતા મહેતા કલોક વાળા રજનીભાઇ (રજુભાઇ) જયન્તીલાલ મહેતા તે કુમારભાઈ, શારદભાઈ, બીપીનભાઈ તથા પ્રફુલાબેન અશોકભાઈ દોશી,અને આશાબેન ગીરીશભાઈ દોશી...

મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામાનું નિધન : સોમવારે બેસણુ

મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામા(ઉ.વ.૪૫) તે સ્વ.નરોતમભાઈ ઓધડભાઈ વડગામાના પુત્ર તથા કિશનભાઈ, યશવંતભાઈના ભાઈનું તા. ૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....

મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલનું નિધન

મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલ (માજી પ્રિન્સિપાલ, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ), તે સ્વ.મનહરલાલ વિઠ્ઠલજી રાવલ ( માજી ચીફ ઓફિસર મોરબી નગર પાલિકા )ના પત્ની, સ્વ....

મોરબીના ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઈ મોરડીયાનું અવસાન

મોરબી: મૂળ નાની બરાર હાલ મોરબીમાં ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઈ મોહનભાઇ મોરડીયા ( ઉ.વ.૫૮) તે ગંગારામભાઈ (નવસારી), ભુદરભાઈ (ખાખરાળા), રમેશભાઈ, કમલેશભાઇના ભાઈ તથા મનોજભાઈ, ભાવેશભાઈ,...

નવા દેવળીયા : રેવીબેન પ્રભુભાઈ ભોરણીયાનું નિધન, શનિવારે બેસણું

મોરબી : નવા દેવળીયા ગામના રહેવાસી રેવીબેન પ્રભુભાઈ ભોરણીયા તે ભોરણીયા મગનભાઈ પ્રભુભાઈ અને ભોરણીયા મનસુખભાઇ પ્રભુભાઈના માતૃશ્રીનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયેલ...

મોરબી : શિક્ષક દિને નિવૃત શિક્ષક ગોરધનદાસ મકનજી પંડ્યાનું નિધન : ચક્ષુદાન કરાયું

મોરબી : મૂળ ધૂળકોટ હાલ મોરબી નિવાસી ગોરધનદાસ મકનજી પંડ્યા( નિવૃત શિક્ષક, ઉ.વ.૮૩) તે સ્વ. મકનજી જાદવજી પંડ્યાના પુત્ર, યોગેશ, ઉમેશ, સુભાસ, ગીતાબેન, મનીષાબેનના...

અવસાન નોંધ (મોરબી) : રજનીકાંત ડાયાલાલ સંઘવીનું નિધન

મોરબી : રજનીકાંત ડાયાલાલ સંધવી (ઉ. વ. ૭૫, રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર ઓરિએનટલ ઈન્સ્યોરન્સ કંપની) તે બિનાબેન, તેજસભાઈ, પુનમબેનના પિતા ,અનિલભાઈના સસરા તથા રમેશભાઇ, ભૂપેનભાઈ,...

મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર નું અવસાન

મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર (ઉ.વ.72) તે સંજયભાઈ,વિમલભાઈ,રીટાબેનના પિતા અને પ્રવીણભાઈ ભટ્ટીના સસરા નું ત.15ના રોજ અવસાન થયું છે તેમનું.બેસણું તા.19ને સોમવારે સાંજે 4 થી...

મોરબી ના લીલાવંતીબેન કરસનદાસ સંપટ નું અવસાન, સોમવારે ઉઠમણું

મોરબી  : લીલાવંતીબેન (ઉ.વ.92) તે સ્વ. કરસનદાસ સંપટ ના પત્ની તથા મોહનભાઇ, વિજયભાઈ, શરદભાઈ ,રંજનબેન, ભાનુબેન।  સરોજબેન, હિનાબેન, ના માતા તેમજ કલ્પેશ , ભાવિન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...