મોરબી : મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53)નું નિધન, સોમવારે બેસણું
મોરબી : ગુર્જર સુથાર મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53) જોધપર નદીવાળા તે રવિભાઇ, અનુજભાઇ, કાજલબેનના પિતાજી તેમજ ચેતનાબેનના પતિ અને સ્વ.જાદવજીભાઈ ટપુભાઈ બકરાણીયા( ખાખરેચી વાળા)ના...
અવસાન નોંધ : મોરબી ઘડિયાળ ઉદ્યોગના મોભી રજુભાઇ મહેતાનું નિધન
મોરબી: મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં મોભી ગણાતા મહેતા કલોક વાળા રજનીભાઇ (રજુભાઇ) જયન્તીલાલ મહેતા તે કુમારભાઈ, શારદભાઈ, બીપીનભાઈ તથા પ્રફુલાબેન અશોકભાઈ દોશી,અને આશાબેન ગીરીશભાઈ દોશી...
મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામાનું નિધન : સોમવારે બેસણુ
મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામા(ઉ.વ.૪૫) તે સ્વ.નરોતમભાઈ ઓધડભાઈ વડગામાના પુત્ર તથા કિશનભાઈ, યશવંતભાઈના ભાઈનું તા. ૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....
મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલનું નિધન
મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલ (માજી પ્રિન્સિપાલ, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ), તે સ્વ.મનહરલાલ વિઠ્ઠલજી રાવલ ( માજી ચીફ ઓફિસર મોરબી નગર પાલિકા )ના પત્ની, સ્વ....
મોરબીના ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઈ મોરડીયાનું અવસાન
મોરબી: મૂળ નાની બરાર હાલ મોરબીમાં ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઈ મોહનભાઇ મોરડીયા ( ઉ.વ.૫૮) તે ગંગારામભાઈ (નવસારી), ભુદરભાઈ (ખાખરાળા), રમેશભાઈ, કમલેશભાઇના ભાઈ તથા મનોજભાઈ, ભાવેશભાઈ,...
નવા દેવળીયા : રેવીબેન પ્રભુભાઈ ભોરણીયાનું નિધન, શનિવારે બેસણું
મોરબી : નવા દેવળીયા ગામના રહેવાસી રેવીબેન પ્રભુભાઈ ભોરણીયા તે ભોરણીયા મગનભાઈ પ્રભુભાઈ અને ભોરણીયા મનસુખભાઇ પ્રભુભાઈના માતૃશ્રીનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયેલ...
મોરબી : શિક્ષક દિને નિવૃત શિક્ષક ગોરધનદાસ મકનજી પંડ્યાનું નિધન : ચક્ષુદાન કરાયું
મોરબી : મૂળ ધૂળકોટ હાલ મોરબી નિવાસી ગોરધનદાસ મકનજી પંડ્યા( નિવૃત શિક્ષક, ઉ.વ.૮૩) તે સ્વ. મકનજી જાદવજી પંડ્યાના પુત્ર, યોગેશ, ઉમેશ, સુભાસ, ગીતાબેન, મનીષાબેનના...
અવસાન નોંધ (મોરબી) : રજનીકાંત ડાયાલાલ સંઘવીનું નિધન
મોરબી : રજનીકાંત ડાયાલાલ સંધવી (ઉ. વ. ૭૫, રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર ઓરિએનટલ ઈન્સ્યોરન્સ કંપની) તે બિનાબેન, તેજસભાઈ, પુનમબેનના પિતા ,અનિલભાઈના સસરા તથા રમેશભાઇ, ભૂપેનભાઈ,...
મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર નું અવસાન
મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર (ઉ.વ.72) તે સંજયભાઈ,વિમલભાઈ,રીટાબેનના પિતા અને પ્રવીણભાઈ ભટ્ટીના સસરા નું ત.15ના રોજ અવસાન થયું છે તેમનું.બેસણું તા.19ને સોમવારે સાંજે 4 થી...
મોરબી ના લીલાવંતીબેન કરસનદાસ સંપટ નું અવસાન, સોમવારે ઉઠમણું
મોરબી : લીલાવંતીબેન (ઉ.વ.92) તે સ્વ. કરસનદાસ સંપટ ના પત્ની તથા મોહનભાઇ, વિજયભાઈ, શરદભાઈ ,રંજનબેન, ભાનુબેન। સરોજબેન, હિનાબેન, ના માતા તેમજ કલ્પેશ , ભાવિન...