મોરબી : કાનજીભાઈ હરગણભાઈ દોઢિયાનું નિધન

મોરબી : મૂળ ખીરસરા હાલ મોરબી નિવાસી કાનજીભાઈ હરગણભાઈ દોઢિયા(ઉ.વ. ૮૮) નું આજરોજ તા. ૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તા. ૨૪ના...

લાલપરના મહેશભાઈ કેશવલાલ જાનીનું અવસાન

ચા.મ.મોઢ.બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ.કેશવલાલ મહાશંકર જાની ના સુપુત્ર મહેશભાઈ  કેશવલાલ જાની (ઉ.વ.૬૫ )તે બાબુલાલ ઉમિયાશંકર જાનીના લઘુબંધુ તથા વિજયભાઇ તેમજ અલ્પેશભાઇ ના પિતાજી તથા...

મોરબી નિવાસી ભુપેન્દ્રભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન

મોરબી : મોરબી નિવાસી ભુપેન્દ્રકુમાર મૂળશંકર પંડ્યા તે ગં. સ્વ. રૂક્ષ્મણીબેન પંડ્યાના મોટા પુત્ર તથા હરૂભાઈ, રમેશભાઈ પંડયા ના વડીલ બંધુ તેમજ ચેતનાબેન નરેશકુમાર...

ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયાનું અવસાન

મોરબી: ટંકારા વાઘગઢના વજીબેન જીવરાજભાઈ બારૈયા (ઉ.વ.85)તે રમેશભાઇ, ગોવિંદભાઇ, હસમુખભાઈ, રસિકભાઈના માતૃશ્રીનું તા. 21ના રોજ બુધવારે અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.23ના રોજ શુક્રવારે...

હળવદના પત્રકાર મેહુલભાઈ ભરવાડના બેનનું નિધન

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન મેહુલકુમાર ઝાપડા (ભરવાડ) તે લાલાભાઈ દોરાલાના પુત્રી તથા પત્રકાર મેહુલભાઈ દોરાલા ( હળવદ ) ના બહેન અને જગાભાઈ ઝાપડાના...

100 વર્ષના યુવા વકીલ નવલચંદભાઈ કારીયાનું અવસાન..

ઉમદા વ્યકિતત્વ ધરાવતા અને પ્રખર ધારાશાસ્ત્રી શ્રી નવલચંદભાઈ કારીયાનું તા.10/05/2017 ના રોજ રાત્રે 11.30 વાગ્યે અવસાન થયેલ છે.100 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવી...

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યાના ધર્મપત્નીનું શનિવારે બેસણું

મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...

અવસાનનોંધ : લક્ષ્મીબેન મનહરલાલ પારેખ

મોરબી : સોની મનહરલાલ ચુનીલાલ પારેખ (ચાંચાવદરડાવાળા)ના ધર્મ પત્ની તથા ભૂપેન્દ્ર ભાઇ ના માતૃશ્રી લક્ષ્મી બેન તારીખ:9/11/2018 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ...

મોરબી : ગુર્જર સુથાર મહેશભાઈ બકરાણીયાનું નિધન

મોરબી : મોરબી ગુર્જર સુથાર મહેશભાઈ ચુનીભાઈ બકરાણીયા (ઉ.વ.૬૩) તે ઉદયભાઈ, બીનીતાબેન વિપુલકુમાર પીલોજપરાના પિતા, લલિતભાઈ, દીપકભાઈ, ચંદ્રેશભાઈ, પ્રવીણાબેન વિજયભાઈ પેશાવરિયાના ભાઈ તથા મોહનલાલ...

મોરબી : કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ તે અશ્વીનભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ ( હીના ટાઈમ વાળા) તથા કમળાબેન, મિતાબેન, કલ્પનાબેનના પિતાશ્રી, અને સ્વ. હંસરાજભાઈ મોરારજીભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...

માળિયા વનાળિયામાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ : ભૂખહડતાળ અને આત્મવિલોપનની ચીમકી 

અવાર-નવાર રજૂઆત કરવા છતાં નિવારણ ન આવતા વેચાણથી પાણી લેવું પડતું હોવાની રાવ મોરબી : માળિયા વનાળિયા ગ્રામપંચાયતના ગ્રામજનોની બહેનો દ્વારા 3 વર્ષથી પાણીની સમસ્યા...

જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઠાકોર ઈલેવન શનાળા ચેમ્પિયન

મોરબી : મોરબીમાં કોળી સમાજના યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું....

મોરબીના નાનીવાવડી ગામે 23 મેએ એકતા ઉત્સવ અને મહા રકતદાન કેમ્પ યોજાશે

સ્વર્ગસ્થ ગૌરીબેન જશમતભાઈ પડસુંબિયાના સ્મરણાર્થે તેમના પુત્રો દ્વારા આયોજન મોરબી : મોરબીના નાનીવાવડી ગામે આગામી તારીખ 23 મે ને ગુરુવારના રોજ એકતા ઉત્સવનું આયોજન કરાયું...