હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન

હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...

અવસાનનોંધ : ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ

મોરબી : જોધપરનદી નિવાસી ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ ઉ.૫૧ તે હિરેનભાઈના પિતાશ્રી અને નરભેરામભાઈ, મગનભાઈ તથા વસંતભાઈ દેસાઈના ભાઈનું તા. ૩૧ ના રોજ અવસાન થયું...

મોરબી જીએસટીવી પત્રકાર રવિ સાણંદીયા ના દાદા નું અવશાન, ગુરુવારે બેસણું

દુ:ખદ અવસાન - બેસણું મનજીભાઇ ભુરાભાઇ સાંણદીયા તે મુળજીભાઈ, ચંદુલાલ તથા શારદાબેન રમેશભાઈ વડાવિયા ના પિતા તેમજ રવી સાંણદીયા (જીએસટીવી પત્રકાર),સતીશભાઈ તથા ચિરાગભાઈ ના દાદા...

મોરબી : ભારતીબેન પંડ્યાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : ભારતીબેન મનહરલાલ પંડ્યા(ઉ.વ. ૬૫) તે અશ્વિનભાઈ પંડ્યા તથા નિમિશ મારાજના માતૃશ્રીનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૯ને સોમવારના...

મોરબી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડિયાનું અવસાન

મોરબી : મોરબી સરસ્વતી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ ના રોજ સવારે ૮ થી ૧૦, શક્ત શનાળા સરસ્વતી શિશુમંદિર...

ચરાડવા : મુલતાની સલીમભાઈ ઇસુબભાઈનું અવસાન

ચરાડવા : મુલતાની સલીમભાઈ ઇસુબભાઈનું તારીખ 24 જૂનના રોજ અવસાન થયેલ છે. મુર્હમની જીયારત તારીખ 26 જુનને મંગળવારે સવારે 8 વાગ્યે, ચરાડવા ગામે મસ્જિદ...

ટંકારાના પાટીદાર અગ્રણી રામજીબાપાનું નિધન : સોમવારે બેસણું

ટંકારા તાલુકાને પ્રથમ સાઉન્ડિંગ સિસ્ટમની ભેટ આપનાર રામજીભાઈ ગોધાણીની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા ટંકારા : ટંકારા તાલુકાના સ્વરને સમુહ સુધી પહોંચાડવા માટે પ્રથમ સાઉન્ડ સિસ્ટમ...

મોરબી : છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91)નું નિધન, સોમવારે બેસણું

મોરબી : મૂળ નારણકા અને હાલ મોરબી રહેતા છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91) તે હરજીવનભાઇ, સ્વ.કેશવજીભાઇ, દુર્લભજીભાઈ, સ્વ.બચુભાઈ, અંબારામભાઈ અને દલસુખભાઇના પિતાજીનું તારીખ 17ના રોજ...

મોરબી : પ્રેમીલાબેન ટપુભાઈ ધ્રાંગધરીયાનું નિધન

મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રેમીલાબેન ટપુભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.૯૦) તે પ્રાણજીવનભાઈ, પ્રવિણભાઇ, ધનજીભાઈના માતૃશ્રી તથા હરેશ, ભુપત, અરુણ, પરેશના દાદીનું તા. ૨૬ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સિરામિક ઉદ્યોગો માટે સુવર્ણ અવસર : જાપાન બાદ રોમાનિયામાં યોજાશે CBISનો રોડ શો

  બુકારેસ્ટમાં સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદકો માટે 23 જુલાઈ 2024એ B2B રોડ શો નું ધમાકેદાર આયોજન : મર્યાદિત સીટ હોય, વહેલા તે પહેલાના...

મોરબીમાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું મોરબી : આગામી 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી છે. જેને લઇને મોરબી...

27 એપ્રિલે મોરબીમાં ચકલીઘર અને પાણીના પરબિયા-કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે...

મોરબીમાં હનુમાન જયંતિ નિમિત્તે ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મોરબી : ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીના જેલ રોડ પર આવેલ ઝુંપડપટ્ટી તથા અગ્નેશ્વર...