મોરબી : દેવશીભાઈ વિરજીભાઈ ભોરણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દેવશીભાઈ વિરજીભાઈ ભોરણીયા(ઉ.93) તે સવજીભાઈ, મણીભાઈના પિતાજી તેમજ શૈલેષભાઇ, જીતેન્દ્રભાઈ અને પ્રકાશભાઇના દાદાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે.

રાજપર(કું) : મંજુલાબેન રેવાભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : મોરબીના રાજપર(કું) નિવાસી મંજુલાબેન રેવાભાઈ ઘોડાસરા, તે રેવાભાઈ(9925287771)ના પત્ની, જેરામભાઈ અને વશરામભાઇના ભાભી તેમજ મેહુલભાઈ(8905694500)ના માતાનું તા.3ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું...

રામનગર : વજીબેન ગોવિંદભાઇ વિરમગામાનું અવસાન

  મોરબી : રામનગર (ઝીકિયારી) તા.મોરબી નિવાસી વજીબેન ગોવિંદભાઇ વિરમગામા(ઉ. વ.૮૮),તે માવજીભાઈ (૯૯૭૮૧૯૬૦૬૯), પ્રવીણભાઈ (૯૯૦૯૯૦૮૭૪૭), હસમુખભાઈ(૯૨૬૫૬૬૯૬૬૮)ના માતાશ્રી,ચંદ્રકાન્તભાઈ ,સંજયભાઈ,હિરવભાઈ,જયકુમારના દાદી અને ક્રિશકુમારના પરદાદીનું તા.૨૬ના રોજ અવસાન...

મોરબી નિવાસી હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂનું અવસાન

મોરબી: લુહાર હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂ (ઉંમર વર્ષ 45) તે તુલસીભાઈ રાઘવજીભાઈ મારૂના પુત્ર, કિશોરભાઈ (98799 97282)ના નાનાભાઈ, કિશનભાઇના કાકા, પ્રથમના પપ્પા, રાજકોટ નિવાસી બેચરભાઈ...

મોરબી નિવાસી જેરામભાઈ ટપુભાઈ પરેશાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી જેરામભાઈ ટપુભાઈ પરેશા(ઉ. વ.૭૯),તે ગણેશભાઈ(૯૯૭૯૦૭૧૧૫૬) અને લક્ષ્મણભાઈ (૯૭૨૬૨૪૧૮૭૩)ના પિતાશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૪ના રોજ શનિવારે ૯ થી...

વાવડી નિવાસી કૌશિકભાઈ વડગામાનું અવસાન

મોરબીઃ મૂળ રાપર અને હાલ વાવડી (મોરબી) નિવાસી ગુર્જર સુથાર કૌશિકભાઈ ખીમજીભાઈ વડગામા (ઉં.વ. 38) તે ખીમજીભાઈ કાનજીભાઈ વડગામાના પુત્ર, સ્વ. જયંતિભાઈ કાનજીભાઈ વડગામા,...

મોરબી : નિવૃત પોલીસ કર્મચારીના પત્ની લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ગજિયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ગજિયા તે ભગવાનજીભાઈ મેરાભાઈ ગજિયા (નિવૃત પોલીસ કર્મચારી)ના ધર્મપત્ની તેમજ અજયભાઈ ભગવાનજીભાઇ ગજિયા, નરેશભાઈ ભગવાનજીભાઈ ગજિયાના માતાનું તા.6ના...

મોરબી નિવાસી હુલ્લાસબા પરમારનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી હુલ્લાસબા જગતસિંહ પરમાર તે સ્વ. જગતસિંહ ખાનુભા પરમારના પત્ની, નરેન્દ્રસિંહ જગતસિંહ પરમાર (નેનભા) તથા ભરતસિંહ જગતસિંહ પરમાર તથા ઈન્દ્રજીતસિંહ જગતસિંહ પરમારના...

વાંકાનેર નિવાસી શિવશંકર પંડ્યાનું અવસાન

વાંકાનેરઃ વાંકાનેર નિવાસી ચા.મ.મો.બ્રા શિવશંકર કરૂણાશંકર પંડ્યા તે અનિલભાઈ તથા રમેશભાઈ તથા સ્વ. અશ્વિનભાઈના મોટાભાઈ, અરવિંદભાઈ તથા પ્રદ્યુમનભાઈના પિતાનું તારીખ 26-12-2022 ને સોમવારના રોજ...

ટંકારાના લગધીરગઢ નિવાસી હસમુખભાઈ કરશનભાઈ બોડાનું અવસાન

ટકારા : ટંકારાના લગધીરગઢ નિવાસી સ્વ. કરશનભાઈ ઓધવજીભાઈ બોડાના પુત્ર હસમુખભાઈ કરશનભાઈ બોડા ઉ.43 તે પ્રભુલાલ ઓધવજીભાઈ બોડાના ભત્રીજા, પ્રકાશભાઈ કરશનભાઈ બોડા, વિનોદભાઈ કરશનભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...