વાંકાનેર નિવાસી શિવશંકર પંડ્યાનું અવસાન

- text


વાંકાનેરઃ વાંકાનેર નિવાસી ચા.મ.મો.બ્રા શિવશંકર કરૂણાશંકર પંડ્યા તે અનિલભાઈ તથા રમેશભાઈ તથા સ્વ. અશ્વિનભાઈના મોટાભાઈ, અરવિંદભાઈ તથા પ્રદ્યુમનભાઈના પિતાનું તારીખ 26-12-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 30-12-2022 ને શુક્રવારના રોજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે સાંજે 4 થી 5 કલાકે રાખવામાં આવ્યું છે.

- text

 

 

- text