મોરબી : દિનેશભાઇ નવલશંકર જોશીનું અવસાન

મોરબી : દિનેશભાઇ નવલશંકર જોશી રીટાયર્ડ પીજીવીસીએલ કર્મચારી) ( ઉ.વ.74) તે દિલીપભાઈના મોટાભાઈ તથા મૌલિકભાઈ, હેમંતભાઈના પિતાનું તા.3ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવીનું અવસાન

મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવી ( ઉ.વ.83) તે સ્વ.કૌશિકભાઈ મગનભાઇ સંઘવીના પત્ની, સ્વ. વીતરાગ, સ્નેહલના માતૃશ્રી, તૃપ્તિબેનના સાસુ, પ્રાચી તથા આર્ચીના દાદીનું તા. 2ને...

મોરબી : રમેશભાઈ પાડલીયાનું અવસાન 

મોરબી : મુ.શક્ત શનાળા અને હાલ નાસિક રહેવાસી રમેશભાઈ અરજણભાઈ પાડલીયા (ઉ.વ.62)નું તા. ૦૧-૦૬-૨૦૨૩ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૦૫-૦૬-૨૦૨૩ ને સોમવારે સવારે...

નવી ટીંબડી નિવાસી જેરામભાઈ દેશાભાઈ પરમારનું અવસાન

મોરબી : મોરબીના નવી ટીંબડી નિવાસી પરમાર જેરામભાઈ દેશાભાઈ તે જબુબેન જેરામભાઈ પરમારના પતિ, હિરજીભાઈના નાનાભાઈ, જેઠીબેનના દિયર, અરવિંદભાઈ, દેવજીભાઈના પિતા, કિશોરભાઈ, ધીરજભાઈના કાકા,...

મોરબી નિવાસી વસંતભાઈ જીવાણીનું અવસાન

મોરબી : મુળ ખાનપર હાલ મોરબી નિવાસી સ્વ.છગનભાઈ રામજીભાઈ જીવાણીના પુત્ર વસંતભાઈ છગનભાઈ જીવાણી (વી.સી.) (ઉ.વ.52) તે શિવમભાઈના પિતાનુ તારીખ 28/5/2023ના રોજ અવસાન થયું...

ખરેડા નિવાસી શાંતાબેન ચાડમીયાનું અવસાન 

મોરબી: ખરેડા નિવાસી શાંતાબેન નરશીભાઈ ચાડમીયા (ઉ.વ.92) તે જગદીશભાઈ (98256 49862), ભરતભાઈ, મનુભાઈ તથા સંજયભાઈ (97126 78700)ના માતા, તે આકાશ ભરતભાઈ ચાડમીયા, ચિરાગ જગદીશભાઈ...

મોરબીના વનાળીયા નિવાસી છબીબેન ધનજીભાઈ ગામીનું અવસાન

મોરબી : મોરબીના વનાળીયા ( શારદાનગર) નિવાસી ગામી છબીબેન ધનજીભાઈ (ઉ.વ.૮૯) તે ત્રિભોવનભાઈ, સવજીભાઈ, કાંતિલાલ, મંજુલાબેન વશરામભાઇ બોપલીયા (ખારચીયા)ના માતા, વિશાલભાઈ, ચિરાગભાઈ, વંદનાબેન, ધારાબહેન,...

મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયાનું અવસાન

મોરબી : મૂળ ભાયાવદર વતની હાલ મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયા (ઊ.૭૫) તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈનાં માતા તેમજ પાર્થ (પત્રકાર - એબીપી અસ્મિતા) અને...

મોરબીના ખરેડા નિવાસી શાંતાબેન નરશીભાઈ ચાડમીયાનું અવસાન

મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી સ્વ. નરશીભાઈ બેચરભાઈ ચાડમીયાના ધર્મપત્ની શાંતાબેન નરશીભાઈ ચાડમીયા (ઉ.92) તે જગદીશભાઈ, ભરતભાઈ, મનુભાઈ તેમજ સંજયભાઈના માતુશ્રી તેમજ...

મોરબીના પત્રકાર પાર્થ રાડીયાના દાદીમાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયા ઉ.૭૫ તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈના માતા તેમજ પાર્થ (પત્રકાર) અને કિશનનાં દાદીનું આજે તા.૨૯ ને સોમવારનાં રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

SSCના પરિણામમાં વિનય સ્કૂલનો ડંકો : પ્રીત દરજી 99.93 PR સાથે મોરબી તાલુકામાં પ્રથમ

  90 ટકાથી વધુ મેળવનાર 19 વિદ્યાર્થીઓ, 90થી વધુ PR મેળવનાર 40 વિદ્યાર્થીઓ : શાળાનું 98.27 ટકા તથા હોસ્ટેલનું 100 ટકા પરિણામ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

ધોરણ 10માં ટંકારાની હરબટીયાળી હાઈસ્કૂલનું 86.95 ટકા પરિણામ

Tankara: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની હાઈસ્કૂલનું ધોરણ 10માં 86.95 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ છે જ્યારે ટંકારા કેન્દ્રનું 90.30...

પ્રેરક કહાની: કેન્સરગ્રસ્ત માતાની સેવા કરતા કરતા શિવમ અઘારાએ ધો. 10માં મેળવ્યા 99.53 PR

  મે મારી માતા ગુમાવી પરંતુ હવે કોઈને સ્વજન ગુમાવવા ન પડે તે માટે કેન્સર સર્જન બનવું છે: શિવમ અઘારા મોરબી: શનિવારે ધોરણ 10નું ગુજરાત બોર્ડ...

મોરબીના રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો 

મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો 20મો પાટોત્સવ ઉજવાયો હતો. મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવની ધામધૂમથી...