મોરબીના પત્રકાર પાર્થ રાડીયાના દાદીમાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયા ઉ.૭૫ તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈના માતા તેમજ પાર્થ (પત્રકાર) અને કિશનનાં દાદીનું આજે તા.૨૯ ને સોમવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા બપોરના ૨ વાગ્યે, ખત્રીવાડ મેઈન રોડ, શેરી ૪નાં નાકેથી નીકળશે.

- text

- text