મોરબીના વનાળીયા નિવાસી છબીબેન ધનજીભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : મોરબીના વનાળીયા ( શારદાનગર) નિવાસી ગામી છબીબેન ધનજીભાઈ (ઉ.વ.૮૯) તે ત્રિભોવનભાઈ, સવજીભાઈ, કાંતિલાલ, મંજુલાબેન વશરામભાઇ બોપલીયા (ખારચીયા)ના માતા, વિશાલભાઈ, ચિરાગભાઈ, વંદનાબેન, ધારાબહેન, મહેરબહેનના દાદી અને રૂકેશભાઈ, અનંતભાઈના નાનીમાનું તા. ૨૮ને રવિવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા. ૯ જૂનને શુક્રવારે રાખવામાં આવેલ છે.

- text

- text