મોરબી : રાજેશભાઈ નાનજીભાઈ પઢિયારનું અવસાન

મોરબી : રાજેશભાઈ નાનજીભાઈ પઢિયારનું તા 09/09/2023ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 11/09/2023ને સોમવારના રોજ દેશલ દેવ હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ...

મોરબી નિવાસી કડીવાર હિરેનભાઈ મનસુખભાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી હિરેનભાઈ મનસુખભાઇ કડીવાર (ઉ.વ.27) તે મનસુખભાઈના પુત્ર, ચિરાગભાઈના ભાઈ, શિવલાલભાઈ મોહનભાઈ કડીવારના પૌત્ર અને હરેશભાઈ તેમજ અશોકભાઈના ભત્રીજાનું તા. 8ના...

ટંકારા : સાવડી નિવાસી ભીમજીભાઈ કાલાવડીયાનું અવસાન

ટંકારા : સાવડી નિવાસી ભીમજીભાઈ ગોપાલભાઈ કાલાવડીયા તે અંબારામભાઈ, સ્વ. તુલસીભાઈના ભાઈ, મનસુખભાઈ, જગદીશભાઈ, સ્વ. ગિરીશભાઈ, સુરેશભાઈના પિતાનું તારીખ 8/9/2023 ને શુક્રવારના રોજ અવસાન...

મોરબી નિવાસી કિશનકુમાર અઘારાનું અવસાન 

મોરબી : મૂળ ઈશ્વરનગર હાલ મોરબી નિવાસી કિશનકુમાર પ્રવીણભાઈ અઘારા (ઉં. વ. 25) તે પ્રવીણભાઈ શિવાભાઈ અઘારા (કિશન કોમ્પ્યુટર- મો.નં. 9879455366), જોષનાબેન પ્રવીણભાઈ અઘારાના...

મહેન્દ્રનગર નિવાસી ગોદાવરીબેન પ્રભુભાઈ છત્રોલાનું અવસાન 

મોરબી : મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ હંસરાજભાઇ છત્રોલાના ધર્મપત્ની ગોદાવરીબેન પ્રભુભાઈ છત્રોલા (ઉ.74) તે હસમુખભાઈ તેમજ હિંમતભાઇ પ્રભુભાઈ છત્રોલાના માતાનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ...

મોરબી : અનિલ ખેંગારભાઈ વાઘેલાનું અવસાન

મોરબી : અનિલ ખેંગારભાઈ વાઘેલા (ઉ.વ.19) તે પ્રેમજીભાઈ ગોવિંદભાઈ વાઘેલાના પૌત્ર, ખેંગારભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા પૂજાબેન ખેંગારભાઈ વાઘેલાના પુત્ર તેમજ પ્રકાશ અને ઉદયના ભાઈનું...

મોરબી નિવાસી નટવરલાલ મગનલાલ બુધ્ધદેવનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી નટવરલાલ મગનલાલ બુધ્ધદેવ (ઉ.82) તે મુકુંદરાય તથા સ્વ.રાજેશભાઈના મોટાભાઈ, જીતેન્દ્રભાઈ, પરેશભાઈ અને પંકજભાઈના પિતાજી તેમજ કિશન તથા વિક્રમના દાદાનુ તા...

મોરબી ખાખરાળા નિવાસી સાધાભાઈ સવસેટાનું અવસાન 

મોરબી : ખાખરાળા નિવાસી સાધાભાઈ રામસુરભાઈ સવસેટા (ઉં. વ. 68) તે વરજાંગભાઈ રામસુરભાઈ સવસેટાના ભાઈ, દિનેશભાઈ સાધાભાઈ સવસેટા, રમેશભાઈ સાધાભાઈ સવસેટા અને હમીરભાઈ સાધાભાઈ...

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ ભોજાણીનું અવસાન 

મોરબી : મુળ બહાદુરગઢ હાલ મોરબી નિવાસી મહેન્દ્રભાઈ (અશોકભાઈ) મગનભાઈ ભોજાણી તે મગનભાઈ સવજીભાઈ ભોજાણીના પુત્ર, મુળજીભાઈ સવજીભાઈ ભોજાણીના ભત્રીજા, જસમતભાઈ મગનભાઈ ભોજાણી (99793...

મોરબી: સરવડ નિવાસી સમુબેન સરડવાનું અવસાન

મોરબી: સરવડ નિવાસી સમુબેન છગનભાઈ સરડવા (ઉ.વ. 90) તે ઘનશ્યામભાઈ સરડવા, હરીલાલભાઈ સરડવા, મુકેશભાઈ સરડવા (PGVCL)ના માતાનું તારીખ 5-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...

માળિયા વનાળિયામાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ : ભૂખહડતાળ અને આત્મવિલોપનની ચીમકી 

અવાર-નવાર રજૂઆત કરવા છતાં નિવારણ ન આવતા વેચાણથી પાણી લેવું પડતું હોવાની રાવ મોરબી : માળિયા વનાળિયા ગ્રામપંચાયતના ગ્રામજનોની બહેનો દ્વારા 3 વર્ષથી પાણીની સમસ્યા...

જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઠાકોર ઈલેવન શનાળા ચેમ્પિયન

મોરબી : મોરબીમાં કોળી સમાજના યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું....

મોરબીના નાનીવાવડી ગામે 23 મેએ એકતા ઉત્સવ અને મહા રકતદાન કેમ્પ યોજાશે

સ્વર્ગસ્થ ગૌરીબેન જશમતભાઈ પડસુંબિયાના સ્મરણાર્થે તેમના પુત્રો દ્વારા આયોજન મોરબી : મોરબીના નાનીવાવડી ગામે આગામી તારીખ 23 મે ને ગુરુવારના રોજ એકતા ઉત્સવનું આયોજન કરાયું...