મોરબી : જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયાનું અવસાન

મોરબી : મૂળગામ પીપળીયા હાલ મોરબી નિવાસી જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયા(ઉ.વ.68),તે મનસુખભાઇ ભાઈ,નરેન્દ્રભાઈ(98794 18910) અને જયેશભાઈના કાકા,કિશાન,રાજ અને મોક્ષના દાદા,નિલેશભાઈ(99131 49777),અશ્વિનભાઈ,મેહુલભાઈના પિતાશ્રીનું તા.18ને મંગળવારના રોજ...

મોરબી : ડાયાભાઈ ઘેલાભાઈ પરેચાનું અવસાન

મોરબી : મૂળ ઘુંટુ (જનકપુર) હાલ મોરબી નિવાસી ડાયાભાઈ ઘેલાભાઈ પરેચા (ઉ.વ. 88), તે ભગવાનજીભાઈ (99257 43200) તથા શિવલાલભાઈ (98257 32049)ના પિતાશ્રી તેમજ જીતેન્દ્રભાઈ...

મોળાવારા : કાંતિલાલ લાલજીભાઈ દુધૈયાનું અવસાન

મોરબી : મુ. મોળાવારા હાલ મોરબી નિવાસી કાંતિલાલ લાલજીભાઈ દુધૈયા (ઉ.વ. ૫૯), જે નીમેશભાઈ તથા પૂજાબેનના પિતાશ્રી તેમજ મનોજભાઈ અને રમેશભાઈ અંબાસણાના (જામનગરવાળા) બનેવીનું...

મોરબી : ઘનશ્યામભાઈ ધીરજલાલ કાથરાણીનું અવસાન  

મોરબી નિવાસી ઘનશ્યામભાઈ ધીરજલાલ કાથરાણી તે ધીરજલાલ દયાલજીભાઈના પુત્ર, આશીષભાઈના ભાઈ કિરણબેનના પતિ,દર્શનીના પિતા તેમજ જગદીશભાઈ ભગવાનજીભાઈ ખખ્ખરના સસરાનું તા. 3-07-2023ના રોજ અવસાન થયેલ...

ઘુનડા (સ.) : દર્શ મનીષભાઈ કાંસોરાંનું અવસાન

મોરબી : ઘુનડા ( સ.) નિવાસી દર્શ મનીષભાઈ કાંસોરાં (ઉ.વ. 18 મહિના), તે મનીષભાઈ અને ડિમ્પીબેનના પુત્ર, મનસુખભાઈ અને અરુણાબેનના પોત્ર તેમજ હાર્દિકભાઈ અને...

મોરબી : હર્ષાબેન જેન્તીભાઇ વેદનું અવસાન

મોરબી : નવગામ ભાટિયા હર્ષાબેન જેન્તીભાઇ વેદ (ઉ.વ. 72), તે જેન્તીલાલ (94269 30833) ધીરજલાલ વેદના ધર્મપત્ની તેમજ રસિકલાલ સંપટ, હર્ષદભાઈ (94272 35546) સંપટ, જગદીશભાઈ...

મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ રામાવતનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામભાઈ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવત (શિવસન ઇન્સ્ટ્રુમેન્ટ)ના પિતા, દિપ તથા અપૂર્વના દાદાનું તારીખ 3-11-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું...

ઘુનડા નિવાસી 101 વર્ષના મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન

મોરબી : ઘુનડા સજ્જનપર નિવાસી મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ.101) તે વલ્લભભાઈ, રવજીભાઈ, ધનજીભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈના પિતાનું તા. 7ને રવિવારના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા...

મોરબી નિવાસી લક્ષ્મીબેન બારૈયાનું અવસાન 

મોરબી: મુળ વાઘગઢ (ટંકારા), મોરબી નિવાસી લક્ષ્મીબેન દેવશીભાઈ બારૈયા (ઉ.વ.79) તે દેવશીભાઈ બારૈયાના પત્ની, તે રમેશભાઈ, સવજીભાઇ અને પ્રવિણભાઇ બારૈયાના માતા, તે નિમેષ, દેવ...

મોરબી નિવાસી જ્યોતિબેન મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જ્યોતિબેન રાકેશભાઈ મહેતા તે રાકેશભાઈ હિરાલાલ મહેતા (મો.નં. 9879125336)ના પત્ની, સ્વ. હિરાલાલ અમરચંદ મહેતા (સોપારીવાળા) અને ગં.સ્વ. પુષ્પાબેન હિરાલાલ મહેતાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સંતાન ઝંખતા દંપતિઓ માટે સુવર્ણ અવસર : 26મીએ ડિવેરા IVF સેન્ટરનો નિઃશુલ્ક કેમ્પ

નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ એટલે આઇવીએફ ટેક્નોલોજી : રાજકોટના ડિવેરા આઇવીએફ સેન્ટર દ્વારા ચાલતા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન હેઠળ મોરબીમાં કેમ્પનું આયોજન : કેમ્પનો...

દિવસ વિશેષ : સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાની જાળવણી અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનું ઉત્તમ...

આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ : સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે મોરબી : વિશ્વભરમાં દર વર્ષે 18 મેના રોજ ઇન્ટરનેશનલ કાઉન્સિલ...

ફરિયાદ કરતા નહિ હો ! મોરબીમાં કુતરા પકડવાની કોઈ વ્યવસ્થા જ નથી

છેલ્લા એક દાયકાથી મોરબી પાલિકા દ્વારા શ્વાન ખસીકરણ કે પકડવા માટે કોઈ કાર્યવાહી નથી કરી મોરબી : સીરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં ડંકો વગાડનાર મોરબીના લલાટે...

મોરબીમાં ગમે ત્યારે મુંબઈવાળી, ગેરકાયદે હોર્ડિંગ્સના ખડકલા

જિલ્લામાં 700થી વધુ હોર્ડિંગસના ખડકલા, પાલિકાના ચોપડે માત્ર 93 હોર્ડિંગ્સ : મુંબઈની ઘટના બાદ છ ટીમો દ્વારા સર્વે શરૂ કરાયો મોરબી : અંધેર નગરીને ગંડુ...