મોરબી : ઘનશ્યામભાઈ ધીરજલાલ કાથરાણીનું અવસાન  

- text


મોરબી નિવાસી ઘનશ્યામભાઈ ધીરજલાલ કાથરાણી તે ધીરજલાલ દયાલજીભાઈના પુત્ર, આશીષભાઈના ભાઈ કિરણબેનના પતિ,દર્શનીના પિતા તેમજ જગદીશભાઈ ભગવાનજીભાઈ ખખ્ખરના સસરાનું તા. 3-07-2023ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા. 07-07-2023 ને શુક્રવારના રોજ સાંજે 4.30 થી 5.30 કલાકે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે

- text

- text