મોરબી : જેરામભાઈ નારણભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જેરામભાઈ નારણભાઈ પરમાર (ઉ.વ. 84), તે મનોજભાઈ (જનતા ચશ્મા ઘર) અને હરેશભાઈ (જનતા ઓપ્ટિકલ)ના પિતા તેમજ અક્ષય, દીપ અને ફોરમના દાદાનું તા. 07/02/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 08/02/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે 24-નટવર પાર્ક સોસાયટી, ‘સાકેત’ ફ્લોરા હાઉસ સામે, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text