મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ રામાવતનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામભાઈ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવત (શિવસન ઇન્સ્ટ્રુમેન્ટ)ના પિતા, દિપ તથા અપૂર્વના દાદાનું તારીખ 3-11-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-11-2023 ને સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ગોપાલ સોસાયટી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text