મોરબી : હર્ષાબેન જેન્તીભાઇ વેદનું અવસાન

- text


મોરબી : નવગામ ભાટિયા હર્ષાબેન જેન્તીભાઇ વેદ (ઉ.વ. 72), તે જેન્તીલાલ (94269 30833) ધીરજલાલ વેદના ધર્મપત્ની તેમજ રસિકલાલ સંપટ, હર્ષદભાઈ (94272 35546) સંપટ, જગદીશભાઈ સંપટ તથા શૈલેષભાઇ સંપટ (અમદાવાદ)ના બહેન તેમજ બંસીબેન વિવેકભાઈ (96629 88466) સંપટ (રાજકોટ)ના માતુશ્રીનું તા. 25/12/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 28/12/2020ને સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે.

- text

- text