સમલી : સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...
મોરબી : ૧૦૦ વર્ષીય શીવીબેન માવજીભાઇ ભુતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શીવીબેન માવજીભાઇ ભુત(ઉ. વ.૧૦૦),તે સ્વ.માવજીભાઈ અવચરભાઈ (ચકમપર) ના પત્ની,સ્વ.હીરજીભાઈ( નિવૃત મામલતદાર),મગનભાઈ અને ડો. આર.એમ.ભૂત ના માતૃશ્રી, સવિતાબેન,ચંદનબેન,અસ્મિતાબેનના સાસુ,હસમુખભાઈ,રવીભાઈ,ભૌમીક્ભાઇ અને ડો....
મોરબી : રાજુભા લાલુભા જાડેજાનું અવસાન
મોરબી : ગામ કોયલી હાલ મોરબી નિવાસી રાજુભા લાલુભા જાડેજા (ઉંમર વર્ષ 51)નું તારીખ 18/7/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/7/2022...
મોરબી : તન્વીબેન દિવ્યકાંતભાઈ ભાટિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી તન્વીબેન દિવ્યકાંતભાઈ ભાટિયા(ઉ.વ.૧૦),તે ગોવિંદભાઇ અને શાંતાબેનની પૌત્રી, દિવ્યકાંતભાઈ અને સંગીતાબેનની દીકરી,જીતની બહેન, નિધીબેનની નણંદનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યાનું અવસાન ગુરુવારે બેસણું
મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યા,તે ઇન્દુમતિબેનના પતિ ચત્રભુજ અંબારામ પંડ્યાના પુત્ર,સ્વ.દલપતરામ ચત્રભુજ પંડ્યાના નાનાભાઈ અને સ્વ.રસીલાબેન દલપત્રમભાઈ દેયાર તથા હિતેશ,પરેશ (નિખિલ આઇસ્કીમ...
મોરબી : જગદીશચંદ્ર નંદલાલ જોશીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જગદીશચંદ્ર નંદલાલ જોશી(ઉ.વ.81),તે નંદલાલ પ્રાણજીવન જોશીના પુત્ર,યોગેશભાઈ,નરેન્દ્રભાઈના ભાઈ ,જીતેન્દ્રભાઈ જોશી(ગ્લોબલ કોમ્યુનિકેશન), નીતાબેન રિદ્ધેશભાઈ રાવલ, વિભૂતિબેન પ્રેમલભાઈ ભટ્ટના પિતાશ્રી તથા હરનિશભાઈ...
મોરબી : મોહનભાઈ રૂગનાથભાઈ રૂપાલાનું અવસાન
મોરબી : નાનીવાવડી નિવાસી મોહનભાઈ રૂગનાથભાઈ રૂપાલા (ઉંમર વર્ષ 84) તે પ્રભુભાઈના ભાઈ, કાંતિભાઈના પિતા તથા જયેશભાઈ અને પારસભાઈના દાદાનું તારીખ 18/7/2022 ને સોમવારના...
મોરબી : હરેશભાઈ મગનભાઈ ભાટિયાની અવસાન
મોરબી : મોરબી નિવાસી હરેશભાઈ મગનભાઈ ભાટિયા(ઉ. વ.૪૪), જયંતીભાઈ (૯૭૧૨૯૭૭૧૧૧), બાબુભાઈ(૯૪૨૬૩૮૧૩૩૯, અમૃતલાલ(૯૬૩૮૧૦૩૭૧૦)ના ભત્રીજા, દલસુખભાઈ(૯૪૨૬૩૯૫૯૫૨), ભરતભાઈ, જયતિભાઈ, મયુરભાઈના ભાઈનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...
મોરબી : શોભનાબેન નારણભાઈ ડાંગરનું અવસાન
મોરબી : મૂળ મોટી બરાર હાલ મોરબીના નિવાસી શોભનાબેન નારણભાઈ ડાંગર(ઉ.વ.૩૦)તે નારણભાઈ(વિનુભાઈ) કુકાભાઈ (૯૮૨૫૬ ૨૦૧૪૪)ની દીકરી તેમજ જલાભાઈ, પ્રભાતભાઈ, કાનજીભાઈની ભત્રીજી અને પૃથ્વીરાજભાઈની બહેનનું...
મોરબી : રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી, તે ભીખભાઈ ગાડુંભાઈના દીકરા, ડુંગરભાઈ, જેરામભાઈ, દેવકરણભાઈ, હરેશભાઇના ભાઈ તેમજ વિશાલભાઈ અને કેવલભાઈના પિતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન...