સમલી : સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી સમજુબેન વિઠ્ઠલભાઈ એરવાડિયાનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...

મોરબી : ૧૦૦ વર્ષીય શીવીબેન માવજીભાઇ ભુતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શીવીબેન માવજીભાઇ ભુત(ઉ. વ.૧૦૦),તે સ્વ.માવજીભાઈ અવચરભાઈ (ચકમપર) ના પત્ની,સ્વ.હીરજીભાઈ( નિવૃત મામલતદાર),મગનભાઈ અને ડો. આર.એમ.ભૂત ના માતૃશ્રી, સવિતાબેન,ચંદનબેન,અસ્મિતાબેનના સાસુ,હસમુખભાઈ,રવીભાઈ,ભૌમીક્ભાઇ અને ડો....

મોરબી : રાજુભા લાલુભા જાડેજાનું અવસાન

મોરબી : ગામ કોયલી હાલ મોરબી નિવાસી રાજુભા લાલુભા જાડેજા (ઉંમર વર્ષ 51)નું તારીખ 18/7/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/7/2022...

મોરબી : તન્વીબેન દિવ્યકાંતભાઈ ભાટિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી તન્વીબેન દિવ્યકાંતભાઈ ભાટિયા(ઉ.વ.૧૦),તે ગોવિંદભાઇ અને શાંતાબેનની પૌત્રી, દિવ્યકાંતભાઈ અને સંગીતાબેનની દીકરી,જીતની બહેન, નિધીબેનની નણંદનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી : ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યાનું અવસાન ગુરુવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યા,તે ઇન્દુમતિબેનના પતિ ચત્રભુજ અંબારામ પંડ્યાના પુત્ર,સ્વ.દલપતરામ ચત્રભુજ પંડ્યાના નાનાભાઈ અને સ્વ.રસીલાબેન દલપત્રમભાઈ દેયાર તથા હિતેશ,પરેશ (નિખિલ આઇસ્કીમ...

મોરબી : જગદીશચંદ્ર નંદલાલ જોશીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જગદીશચંદ્ર નંદલાલ જોશી(ઉ.વ.81),તે નંદલાલ પ્રાણજીવન જોશીના પુત્ર,યોગેશભાઈ,નરેન્દ્રભાઈના ભાઈ ,જીતેન્દ્રભાઈ જોશી(ગ્લોબલ કોમ્યુનિકેશન), નીતાબેન રિદ્ધેશભાઈ રાવલ, વિભૂતિબેન પ્રેમલભાઈ ભટ્ટના પિતાશ્રી તથા હરનિશભાઈ...

મોરબી : મોહનભાઈ રૂગનાથભાઈ રૂપાલાનું અવસાન

મોરબી : નાનીવાવડી નિવાસી મોહનભાઈ રૂગનાથભાઈ રૂપાલા (ઉંમર વર્ષ 84) તે પ્રભુભાઈના ભાઈ, કાંતિભાઈના પિતા તથા જયેશભાઈ અને પારસભાઈના દાદાનું તારીખ 18/7/2022 ને સોમવારના...

મોરબી : હરેશભાઈ મગનભાઈ ભાટિયાની અવસાન

મોરબી : મોરબી નિવાસી હરેશભાઈ મગનભાઈ ભાટિયા(ઉ. વ.૪૪), જયંતીભાઈ (૯૭૧૨૯૭૭૧૧૧), બાબુભાઈ(૯૪૨૬૩૮૧૩૩૯, અમૃતલાલ(૯૬૩૮૧૦૩૭૧૦)ના ભત્રીજા, દલસુખભાઈ(૯૪૨૬૩૯૫૯૫૨), ભરતભાઈ, જયતિભાઈ, મયુરભાઈના ભાઈનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...

મોરબી : શોભનાબેન નારણભાઈ ડાંગરનું અવસાન 

મોરબી : મૂળ મોટી બરાર હાલ મોરબીના નિવાસી શોભનાબેન નારણભાઈ ડાંગર(ઉ.વ.૩૦)તે નારણભાઈ(વિનુભાઈ) કુકાભાઈ (૯૮૨૫૬ ૨૦૧૪૪)ની દીકરી તેમજ જલાભાઈ, પ્રભાતભાઈ, કાનજીભાઈની ભત્રીજી અને પૃથ્વીરાજભાઈની બહેનનું...

મોરબી : રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભીનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી, તે ભીખભાઈ ગાડુંભાઈના દીકરા, ડુંગરભાઈ, જેરામભાઈ, દેવકરણભાઈ, હરેશભાઇના ભાઈ તેમજ વિશાલભાઈ અને કેવલભાઈના પિતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...

માળિયા વનાળિયામાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ : ભૂખહડતાળ અને આત્મવિલોપનની ચીમકી 

અવાર-નવાર રજૂઆત કરવા છતાં નિવારણ ન આવતા વેચાણથી પાણી લેવું પડતું હોવાની રાવ મોરબી : માળિયા વનાળિયા ગ્રામપંચાયતના ગ્રામજનોની બહેનો દ્વારા 3 વર્ષથી પાણીની સમસ્યા...

જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઠાકોર ઈલેવન શનાળા ચેમ્પિયન

મોરબી : મોરબીમાં કોળી સમાજના યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું....

મોરબીના નાનીવાવડી ગામે 23 મેએ એકતા ઉત્સવ અને મહા રકતદાન કેમ્પ યોજાશે

સ્વર્ગસ્થ ગૌરીબેન જશમતભાઈ પડસુંબિયાના સ્મરણાર્થે તેમના પુત્રો દ્વારા આયોજન મોરબી : મોરબીના નાનીવાવડી ગામે આગામી તારીખ 23 મે ને ગુરુવારના રોજ એકતા ઉત્સવનું આયોજન કરાયું...