સરવડના વતની જાદવજીભાઈ શિવાભાઈ કાવરનું અવસાન
માળિયા(મી.) : મૂળગામ સરવડ(સરદારનગર) હાલ માળિયા(મી.) નિવાસી જાદવજીભાઈ શિવાભાઈ કાવર(ઉ. વ.૯૦), તે ઘનશ્યામભાઈ, રમેશભાઈ, જેન્તીલાલ, ત્રિભોવનભાઈ, નરભેરામભાઈના પિતા, સુનિલભાઈ,અલ્પેશ અને ક્રિષ્નાના દાદાનું તા.૧ના રોજ...
લક્ષ્મીવાસ : નરશીભાઈ પરસોત્તમભાઈ કાવરનું અવસાન
માળીયા (મી.) : લક્ષ્મીવાસ નિવાસી નરશીભાઈ પરસોત્તમભાઈ કાવર તે નંદલાલ નરશીભાઈ કાવર (મો. ૮૭૫૮૧ ૩૫૨૩૬), વસંતભાઈ નરશીભાઈ કાવર (મો. ૯૦૯૯૦ ૫૯૦૯૩)ના પિતાનું તા. ૨૦/૧૨/૨૦૨૦...
નાનાદહીસરા ગામના સરપંચના દાદી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણાનું અવસાન
માળીયા (મી.) : નાનાદહીસરા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણા (ઉંમર વર્ષ 95)નું તારીખ 02/09/2021 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા...
લક્ષ્મીવાસ : વાલજીભાઇ હરખજીભાઇ ગઢિયાનું અવસાન
માળીયા મી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી વાલજીભાઇ હરખજીભાઇ ગઢિયા (ઉ.વ. 84), તે અનિલભાઇ અને અશોકભાઇના પિતાશ્રીનું તા. ૧૨-૦૩-૨૦૨૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે....
રાસંગપર : હરખજીભાઈ રૂગનાથભાઈ આદ્રોજાનું અવસાન
માળીયા (મી.) : રાસંગપર નિવાસી હરખજીભાઈ રૂગનાથભાઈ આદ્રોજા (ઉમર વર્ષ 83), તે સામજીભાઈ (84699 16842), અમૃતભાઈ (98254 94548), દામજીભાઈ (98791 98238), જયંતીલાલભાઈ (63522 36595)ના...
ચાંચાવદરડા : છગનભાઇ ખીમજીભાઈ આદ્રોજાનું અવસાન
માળીયા (મી.) : ચાંચાવદરડા નિવાસી છગનભાઇ ખીમજીભાઈ આદ્રોજા (ઉ.વ.95), તે ભુદરભાઈ,પ્રવીણભાઈ અને વલ્લભભાઈના પિતાશ્રી તેમજ નિલેશભાઈ, નીતિનભાઈ, હાર્દિકભાઈ, હિરેનભાઈ અને સંદીપભાઈના દાદા, મૌલિક અને...
ખાખરેચી: ધીરજલાલ પ્રાણજીવનભાઈ કારિયાનું અવસાન
માળીયા (મી.): ખાખરેચીવાસી ધીરજલાલ પ્રાણજીવન કારિયા (ઉ.વ. 75) તે, સ્વ. પ્રાણજીવનભાઈ તુલસીદાસ કારિયાના પુત્ર તથા સ્વ. હસમુખભાઈ (ભીખાભાઈ), સ્વ..પ્રભાબેન ભાયચંદભાઈ પુજારા, ગં.સ્વ. કંચનબેન મણિલાલ...
માળીયાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ કાવરનું અવસાન
માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ પ્રભુભાઈ કાવર (ઉં. વ. 60)નું તારીખ 2-12-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે.
માળિયા : પ્રભાબેન નારણભાઇ દસાડિયાનું અવસાન
માળિયા : પ્રભાબેન નારણભાઇ દસાડિયા ( ઉ.વ. 55) તે નારણભાઈ લાલજીભાઈ દસાડીયાના પત્ની તથા હર્ષદભાઈ, જયદીપભાઈના માતૃશ્રીનું તા.15ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
મોટા દહીંસરા : નાગદાનભાઇ રામસુરભાઈ હુંબલનું અવસાન
માળીયા (મી.) : મોટા દહીંસરા નિવાસી નાગદાનભાઇ રામસુરભાઈ હુંબલ, તે વિનોદભાઈ, વસંતભાઈ તથા ભરતભાઈના પિતા તેમજ જયદીપભાઈ તથા સંદીપભાઈના દાદાનું તા. 15/04/2020ના રોજ અવસાન...