રોહિશાળા : મગનભાઈ લાલજીભાઇ કાલરીયાનું અવસાન

માળીયા (મી.) : રોહિશાળા નિવાસી મગનભાઈ લાલજીભાઇ કાલરીયા (ઉ.વ. 86, નિવૃત્ત રેલ કર્મચારી), તે મનસુખભાઇ (ભાવનગર), રમેશભાઈ (મહેન્દ્રનગર) અને નરેશભાઈ (ભાવનગર)ના પિતાનું તા. ૧૧/૦૪/૨૦૨૧ને...

રાસંગપર : હરખજીભાઈ રૂગનાથભાઈ આદ્રોજાનું અવસાન

માળીયા (મી.) : રાસંગપર નિવાસી હરખજીભાઈ રૂગનાથભાઈ આદ્રોજા (ઉમર વર્ષ 83), તે સામજીભાઈ (84699 16842), અમૃતભાઈ (98254 94548), દામજીભાઈ (98791 98238), જયંતીલાલભાઈ (63522 36595)ના...

માળીયા : કુંતાસી નિવાસી પ્રભુભાઈ કુંડારીયાનું અવસાન

મોરબી : પ્રભુભાઈ વેલજીભાઈ કુંડારીયા (ઉ.વ.83) તે સ્વ. જયસુખભાઈના પિતા, સ્વ. અમરશીભાઈના ભાઈ, રાજેશભાઈ અમરશીભાઈ, નરેશભાઈ અમરશીભાઈ, ખીમજીભાઇ જીવરાજભાઈ, વશરામભાઈ લખમણભાઇ તથા ભગવાનજીભાઈ ભવાનભાઈના...

ખાખરેચી: ધીરજલાલ પ્રાણજીવનભાઈ કારિયાનું અવસાન

માળીયા (મી.): ખાખરેચીવાસી ધીરજલાલ પ્રાણજીવન કારિયા (ઉ.વ. 75) તે, સ્વ. પ્રાણજીવનભાઈ તુલસીદાસ કારિયાના પુત્ર તથા સ્વ. હસમુખભાઈ (ભીખાભાઈ), સ્વ..પ્રભાબેન ભાયચંદભાઈ પુજારા, ગં.સ્વ. કંચનબેન મણિલાલ...

માળીયા (મી.) : પુરીબા ધીરુભા જાડેજાનું અવસાન, ગુરુવારે બેસણું

માળીયા (મી.) : ચાંચાવદર નિવાસી પુરીબા ધીરુભા જાડેજા (ઉ.વ. 95), તે સ્વ. દાજીરાજસિંહ ધીરુભા જાડેજા, સ્વ. મંગલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરતસિંહ...

કરમશીભાઇ આંબાભાઈ કાંજીયાનું નિધન : લૌકિકપ્રથા મોકૂફ

માળીયા મી. : મોટા દહીંસરા (ક્રિષ્નાનગર) નિવાસી કરમશીભાઇ આંબાભાઈ કાંજીયા તે, સ્વ. ગોવિંદભાઈ આંબાભાઈના ભાઈ તથા રમેશભાઈ, ચતુરભાઈ, સ્વ. વિનોદભાઈના પિતાનું તારીખ ૧૩/૦૯/૨૦૨૦ને રવિવારના...

સરવડ : ભીખાલાલ દેવશંકરભાઈ વ્યાસનું અવસાન

માળીયા (મી.) : સરવડ નિવાસી વ્યાસ ભીખાલાલ દેવશંકર (ભવાઈ કલાકાર) (ઉ.વ.75), તે મહેશભાઈ (97048 29699) તથા શૈલેષભાઈ (94080 43239)ના પિતા અને હંસાબેન રસિકભાઈ વ્યાસના...

માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન સાણંદિયાનું અવસાન

માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ સાણંદિયા (ઉં.વ. 85) તે ભગવાનજીભાઈ ખીમજીભાઈ સાણંદિયાના પત્ની, તે રમેશભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તથા પ્રાણજીવનભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાના માતા, તે...

અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)

ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...

સુલતાનપુરના ચંદ્રકાંતભાઈ હરખજીભાઈ વિડજાનું અવસાન : સોમવારે બેસણું

માળિયા : સુલતાનપુર ગામના રહેવાસી ચંદ્રકાંતભાઈ હરખજીભાઇ વિડજા (ઉ.વ.25) તે હરખજીભાઇ મનજીભાઈ વિડજા અને રંજનબેન હરખજીભાઇ વિડજાના પુત્ર, તેમજ શીતલબેન વિડજા અને વૈશાલીબેન વિડજાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

440 વોલ્ટની બેદરકારી ! હળવદમાં શાળા નજીક જ જોખમી જર્જરીત વીજપોલ 

ગમે ત્યારે અકસ્માત સર્જાય તેમ હોય જુનો વીજપોલ બદલવા લોકોની માંગ હળવદ : હળવદ શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ નવનિર્માણ વિદ્યાલય પાસે લાંબા સમયથી...

Morbi: મતદાનનાં દીવસે લોકોને ગરમીથી સમસ્યા ન થાય તે માટે કરી આવી વ્યવસ્થાઓ

Morbi; લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા મતદાનના દિવસે...

મોરબીમાં યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ 

કૌટુંબિક સગાએ જ પરિણીતા ઉપર નજર બગાડી પત્નીને છોડી દેવા દબાણ કરી હત્યા કરી હતી  મોરબી : મોરબીમાં પારકી પરણેતર ઉપર નજર બગાડી કૌટુંબિક સગાએ...

મોરબીમાં પાણીના ધાંધિયા સર્જાતા લોકોએ ઢોલ નગારા સાથે પાલિકા હાય હાયના નારા લગાવ્યા

લાયન્સનગરના રહેવાસીઓ કાળઝાળ https://youtu.be/9a4gxSB00zo મોરબી : મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં વારંવાર રજુઆત છતાં એક મહિનાથી પાણી ન આવતા આજે ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ ઢોલ સાથે...