માળીયા (મી.) : પુરીબા ધીરુભા જાડેજાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


માળીયા (મી.) : ચાંચાવદર નિવાસી પુરીબા ધીરુભા જાડેજા (ઉ.વ. 95), તે સ્વ. દાજીરાજસિંહ ધીરુભા જાડેજા, સ્વ. મંગલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરતસિંહ જાડેજાના માતુશ્રી તેમજ રણજીતસિંહ ચંદુભા જાડેજા, રાજેન્દ્રસિંહ અગરસંગજી જાડેજા, મહેન્દ્રસિંહ દીપસંગ જાડેજાના ભાભુનું તા. 21/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 23/01/2020ના રોજ સાંજે 8થી 9 તથા ઉતરક્રિયા તા. 27/01/2020ના રોજ ચાંચાવદરના નિવાસ સ્થાને રાખેલ છે.

- text