લક્ષ્મીવાસ : નરશીભાઈ પરસોત્તમભાઈ કાવરનું અવસાન

- text


માળીયા (મી.) : લક્ષ્મીવાસ નિવાસી નરશીભાઈ પરસોત્તમભાઈ કાવર તે નંદલાલ નરશીભાઈ કાવર (મો. ૮૭૫૮૧ ૩૫૨૩૬), વસંતભાઈ નરશીભાઈ કાવર (મો. ૯૦૯૯૦ ૫૯૦૯૩)ના પિતાનું તા. ૨૦/૧૨/૨૦૨૦ રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું મોકુફ રાખેલ છે. સાગા-સબંધીઓએ ટેલિફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે.

- text

- text