મોરબીના લીલાપર નજીક કારખાનામાં શ્રમિકનો આપઘાત 

- text


મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ પાછળ આવેલ મહર્ષિ ટેક્સટાઇલ નામના કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની નરેન્દ્ર અતારસિંહ રાજપુત ઉ.26 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાંમાં આવેલ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text