મોરબી નિવાસી વશરામભાઈ પૈજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વશરામભાઈ વલમજીભાઈ પૈજા (ઉં. 83) તે હર્ષદભાઈ પૈજા, મુકેશભાઈ પૈજાના પિતા, પાર્થ મુકેશભાઈ પૈજાના દાદાનું તારીખ 12-4-2024 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-4-2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાને 102, અંજની રેસિડેન્સી, નરસંગ મંદિર પાછળ, હિરાસરી રોડ, લક્ષ્મીનારાયણ સોસાયટી, રવાપર રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. મો.નં. 98799 40289.

- text