આચાર સંહિતાની અમલવારી : રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને ઝંડા ઉતારવાનું શરૂ

- text


મોરબી : મોરબી જિલ્લા સહિત દેશભરમાં આજે બપોરથી જ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જેને પરિણામે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા રાજકીય પક્ષોના બેનર્સ, હોર્ડિંગ્સ અને ઝંડા ઉતારવાનું શરૂ કરી દીધું છે. મોરબી, વાંકાનેર અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં આ કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.

- text

- text