વાંકાનેરના પ્રજાપતિ સમાજના બ્રિજેશ બરાસરા પી.એચ.ડી. થયા

- text


વાંકાનેર : વાંકાનેરના પ્રજાપતિ સમાજના બ્રિજેશ બરાસરા એ અંગ્રેજી સાહિત્ય માં “આધુનિક ભારતનું ચિત્ર “વિષય પર સંશોધન કરીને મહા નિબંધ રજુ કરેલ જે બદલ ગોધરા ગોવિંદ ગુરુ યુનિવર્સીટી દ્વારા તેઓને ડોક્ટરેડ ની પદવી અને એવૉર્ડ અર્પણ કરાઈ હતી. આ પદવી સાથે તેમણે સમગ્ર સમાજના ગૌરવમાં વધારો કર્યો હતો. બ્રિજેશભાઈને હાલ ચારેબાજુથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text