મોરબીના બરવાળા ગામે પરિણીતાના મૃત્યુ અંગે એક મહિના બાદ ફરિયાદ

- text


મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે ખેતમજૂરી કરવા આવેલા છોટા ઉદેપુર જિલ્લાના વતની ખેત શ્રમિક મહિલા રેખાબેન મહેશભાઈ નાયકાનું પેટમાં દુખાવો ઉપડતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવાર દરમિયાન ગત તા.13/10/2023ના રોજ મૃત્યુ નિપજતા મૃતક પરિણીતાના ભાઈ કમલેશભાઈ હરેસિંગભાઈ નાયકાએ છોટા ઉદેપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગઈકાલે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text