ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા કાલે બુધવારે મોરબીમાં ગુપ્ત રોગો માટે ખાસ કેમ્પ

તમામ સમસ્યાઓનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સમાધાન : નિદાન- સમસ્યા તમામ ખાનગી રખાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલના આધુનિક જમાનામાં લોકોની લાઈફ સ્ટાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. જેને કારણે અનેક શારીરિક સમસ્યાઓ વધી રહી છે. જેમાં ખાસ કરીને ગુપ્ત રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પણ શેહ – શરમના કારણે લોકો આ રોગોનું નિદાન તથા સારવાર કરાવતા નથી. જેને ધ્યાને લઈને મોરબીમાં ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા કાલે બુધવારે ગુપ્ત સમસ્યાઓ માટે ખાસ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં નજીવા દરે આડઅસર વગરની આયુર્વેદિક પદ્ધતિથી ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળશે.

જામનગરના ખ્યાતનામ આયુર્વેદિક ડોક્ટર દ્વારા મોરબીમાં જીઆઇડીસીના નાકા પાસે સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટરમાં આવતીકાલે તા. 8 નવેમ્બરને બુધવારે સવારે 9થી સાંજે 7 સુધી ગુપ્ત સમસ્યાઓ માટે ખાસ કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં તપાસ ફી માત્ર રૂ.200 રહેશે. આ કેમ્પમાં સેક્સ પ્રોબ્લેમ, ડાયાબીટિશ જન્ય નપુશંકતા, નપુશંકતા, શીઘ્રપતન, ઢીલાપણું અને ટાઈમિંગ, શુક્રાણુ સમસ્યા સહિતની કોઈ પણ સમસ્યાની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.

નોંધ : સમસ્યા સાંભળવી અને તેનું નિદાન ખાનગી મુલાકાતમાં કરાશે

કેમ્પ તા.8 નવેમ્બર, બુધવાર
સમય : સવારે 9થી સાંજે 7
સ્થળ : સંસ્કાર ઇમેજિંગ સેન્ટર,
સ્વામિનારાયણ મંદિરની પાછળ,
જીઆઇડીસી નાકા પાસે, મોરબી
રજીસ્ટ્રેશન માટે
મો.નં. 8200091596