મોરબી નિવાસી ધર્મબા જાડેજાનુ અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ધર્મબા બચુભા જાડેજા (ઉમર વર્ષ 83) તે જાડેજા બચુભા નટુભાના પત્ની, જાડેજા રઘુવીરસિંહ બચુભા, જાડેજા રાજેન્દ્રસિંહ બચુભા અને જાડેજા પ્રવિણસિંહ બચુભાના માતાનું તારીખ 6/11/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 9/11/2023ને ગુરૂવારના રોજ યોગેશ્વર મહાદેવ મંદિર, રીલીફ નગર, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text