મોરબી : જીવતીબેન ગોકળભાઇ વરસડાનું અવસાન

- text


મોરબી: મૂળ રામેશ્વર નગર ગાંધીનગર નિવાસી જીવતીબેન ગોકળભાઇ વરસડા (ઉ.વ.82) તે કેશવજીભાઇ ગોકળભાઇ વરસડા, ધનજીભાઈ ગોકળભાઇ વરસડા તથા જયંતીભાઈ ગોકળ ભાઈ વરસડાના માતૃશ્રીનું તા.16ના રોજ અવસાન થયું છે ઉત્તરકિયા તા.26ને ગુરુવાર રામેશ્વર નગર ખાતે રાખેલ છે મો.9825652830

- text

 

- text