વડાપ્રધાન નરેન્દ્રભાઈને મળી નવી ઉર્જાનો સંચાર થયો : કાંતિલાલ અમૃતિયા 

- text


મોરબી : ગુજરાત રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી, આ મુલાકાત બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમની સાથે કામ કરવાની તક મળી હતી, જ્યારે પણ વડાપ્રધાનને મળવાનું થાય ત્યારે હંમેશા એક નવી ઊર્જાનો સંચાર થાય છે તેમજ રાષ્ટ્રસેવા માટે તેઓ સતત પ્રેરણા આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

- text

- text