- text
મોરબી : મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી, દલવાડી સર્કલ, મોરબી ખાતે આવેલ આવાસના મેલડી માતાજીનું મંદિરનું ભૈરુ આવતીકાલે તા. 30 જુલાઈના રોજ યોજાશે. જેમાં કલાકાર સાગરભાઇ માલણીયાત તથા હકાભાઇ માલણીયાત માતાજીના ગુણગાન ગાશે. કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા અનુરોધ કરાયો છે.
- text
- text