મોરબીમાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે 3જી મેએ ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ 

- text


મોરબી : મોરબી ખાતે આગામી તારીખ 3/5/2023 ને બુધવારના રોજ સવારના 08:00 થી 11:00 વાગ્યા સુધી સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ ઉમા ફર્નિચર નીચે, મારુતિ ડેવલોપર્સ, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-2 ખાતેથી કરવામાં આવશે. વધુ માહિતી માટે કેતનભાઇ બોપલિયા (99794 42435) અથવા રોબીન બોપલિયા (96071 22222)નો સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

- text