હાજીર હો ! મોરબી કોર્ટમાં જયસુખ પટેલ મુદતે હાજર

- text


મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે રૂટિન મુદત હોય જયસુખ પટેલ હાજર રહયા હતા. આ કેસની વધુ સુનાવણી આગામી 29 એપ્રિલે યોજાશે.

મોરબી ઝૂલતા પુલ કેસમા જયસુખ પટેલ સહિત 10 આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આજે નામદાર મોરબી કોર્ટમાં મુદત હોય જયસુખ પટેલને કોર્ટમાં લઈ આવવામાં આવ્યા હતા. જો કે હવે આગામી તા 29 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- text

- text