મોરબી : કનૈયાલાલ બાબુલાલ રાઠોડનું અવસાન

- text


મોરબી : કનૈયાલાલ બાબુલાલ રાઠોડ (ઉ.વ. 72) તે રાકેશભાઈ કનૈયાલાલ રાઠોડ (આચાર્યશ્રી ભીમગુડા પ્રા.શાળા)ના પિતાશ્રીનું તા.7ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 10ને સોમવારે, સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને 197, ‘શિવસાંઈ’, ધર્મસૃષ્ટિ સોસાયટી, પાપાજી ફનવર્લ્ડ પાસે, કંડલા બાયપાસ હાઈવે, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text