ધાબુ લીક થાય છે ? જય માઁ ભવાની માર્બલ પેસ્ટ 10 વર્ષની ગેરેન્ટી સાથે કરી આપશે વોટરપ્રુફિંગ

ધાબા ઉપર ટાઇલ્સ અને ચાઈના મોજેક લગાવવાની કોઈ જરૂર નથી : પ્લાસ્ટર પદ્ધતિથી ટોટલ વોટરપ્રુફિંગ કામ, ફિનિશીંગ મેટ ટાઇલ્સ જેવું, ઘરની અંદર તાપમાન પણ ઘટી જશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપનું ધાબુ લીક થાય છે ? તો ચિંતા કરવાની જરૂર નથી. જયમા ભવાની માર્બલ પેસ્ટ 10 વર્ષની ગેરેન્ટી સાથે કરી આપના ધાબાનું વોટરપ્રુફિંગ કરી આપશે. જેનાથી બીજા પણ અનેક ફાયદાઓ થશે. તો આજે જ સંપર્ક કરો.

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર સત્કાર પાર્ટી પ્લોટની સામે ધ્રુવ હોસ્પિટલની બાજુમાં જય માઁ ભવાની માર્બલ પેસ્ટ કાર્યરત છે. જે સ્પેશિયલ ધાબાના વોટરપ્રુફિંગનું કામ કરે છે. ધાબામાંથી પાણી ટપકવાની સમસ્યા હોય તેવા ઘરમાં તોડ ફોડ વિના ધાબાનું કામ કરવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આખા ધાબા ઉપર માર્બલ ચિપ્સ પાઉડર તથા કેમિકલનું લેયર લગાવવામાં આવે છે અને 5 વર્ષ તથા 10 વર્ષની ગેરેન્ટી સાથે ધાબાનું લીકેજ બંધ કરી દેવામાં આવે છે.

જય માઁ ભવાની માર્બલ પેસ્ટ દ્વારા બ્રશ તથા કુચડાથી કેમિકલ લગાવવામાં નહિ આવે. ટોટલ વોટરપ્રુફિંગ કામ પ્લાસ્ટર પદ્ધતિથી કરવામાં આવશે. તેનું ફિનિશીંગ મેટ ટાઇલ્સ જેવું આવશે. આ કામ કરાવ્યા પછી ઘરની અંદર ગરમીનું પ્રમાણ ઓછું થઈ જશે. કોઈ પણ પ્રકારનો વિઝીટ ચાર્જ લેવામાં આવતો નથી. આ વોટર પ્રુફિંગ કરાવવાથી ટાઇલ્સ અને ચાઈના મોજેકના ખર્ચથી છુટકારો મળી જાય છે. તો આપના ધાબા ઉપર વોટરપ્રુફિંગ કરાવી ઘરને સુરક્ષિત બનાવવા સંપર્ક કરો.

મો.નં. 8128920944
મો.નં. 8094677613