- text
મોરબી : મોરબી તાલુકાના રાજપરથી નસીતપર જવાના રસ્તે બાઈક લઈને જઈ રહેલા મોરબીના કંડલા બાયપાસ ઉપર ઓશો ટાવરમાં રહેતા મૂળ રાજપર ગામના રહેવાસી મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો બાબુભાઇ સનારીયાનું બાઈક રસ્તાની ગોળાઈમા સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદને આધારે ગુન્હો નોંધી મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
- text
- text