મોરબીમાં રાજપૂત કરણી સેનાના સ્થાપક સ્વ. લોકેન્દ્રસિંહને અપાઇ શ્રદ્ધાંજલિ

- text


 

મોરબી : મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી દેવલોક થતા શ્રદ્ધાંજલિ રૂપે એક પાર્થના સભાનું આયોજન કરી એમની આત્માને શાંતિ મળે એવીમાં કરણી પાસે પાર્થના કરવામાં આવી હતી.

આ તકે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી દસરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તેમજ મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ટીમ તેમજ મોરબી જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા તેમજ મોરબી શહેર ટીમ ટંકારા તાલુકા ટિમ વાંકાનેર તાલુકા ટીમ તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ મોરબી રાજપૂત સમાજના ભાજપના આગેવાનો તેમજ રાજપૂત સમાજના કોંગ્રેસના આગેવાનો તેમજ રાજપૂત સમાજના વડીલોએ ઉપસ્થિત રહી મોંક્ષાર્થે માં કરણીને પાર્થના કરી હતી.

- text

- text