ધોરણ-12માં આંકડાશાસ્ત્રમાં 32 અને રસાયણવિજ્ઞાનમાં 10 વિદ્યાર્થી ગેરહાજર

- text


મોરબી : ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની આજે લેવાયેલ પરીક્ષામાં બે વિષયમાં કુલ 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

આજરોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયમાં 5141 વિદ્યાર્થીઓમાંથી 32 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 5109 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જયારે ધોરણ-12 સાયન્સમાં 1664 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 1654 વિદ્યાર્થીઓએ રસાયણ શાસ્ત્રની પરીક્ષા આપી હતી.

- text

- text