VACANCY : જય ગણેશ હિરોમાં 6 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા બાયપાસ ખાતે ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હિરોમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ શો-રૂમ ખાતે રૂબરૂ આવવાનું રહેશે.

● સેલ્સ એક્ઝિક્યુટિવ – 3 (મેલ)
ક્વોલિફિકેશન : ગ્રેજ્યુએટ

● સેલ્સ એક્ઝિક્યુટિવ – 2 (ફિમેલ)
ક્વોલિફિકેશન : ગ્રેજ્યુએટ

● ટિમ લીડર – 1( મેલ)
ક્વોલિફિકેશન : ગ્રેજ્યુએટ

મો.નં.9974733664
મો.નં.9601293091