- text
મોરબી : મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પરંપરા અને અનુલક્ષીને આમરણ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાખેલ છે. જેમાં આમરણ ગામ સહિત આજુબાજુના ગામના લોકો પણ શ્રદ્ધા અને ભક્તિથી જોડાય છે અને હર હર મહાદેવના નારા સાથે શોભાયાત્રા નીકળે છે તો આમરણ ગામ અને શિવ ગ્રુપ તરફથી ભાવિકોને તારીખ 18ને સમય 2:30 કલાક બપોરે સોમનાથ મહાદેવ મંદિર આમરણ ખાતે શોભાયાત્રામાં આવવા ભાવભર્યુ આમંત્રણ અપાયું છે.
- text
- text