રણમલપુર આંગણવાડીમાં બાળકો બન્યા ભગવાન

- text


મોરબી : રણમલપુર આંગણવાડી કેન્દ્ર 2માં શિવરાત્રી નિમિત્તે નાના બાળકો માટે વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકો ભગવાન શંકર, પાર્વતી, ગણેશ કાર્તિક સહિતના ભગવાનના પાત્રો બન્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો.

- text

- text