વાંકાનેર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ

- text


વાંકાનેર: ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે નવા ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડો. કવિતાબેન દવે દ્વારા વાંકાનેર ખાતે  ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નિરીક્ષક કલસરિયા, મકાન અને અન્ય બાંધકામ બોર્ડના પ્રોજેક્ટ કોર્ડીનેટર હરેશભાઈ પરમાર , 108 EME નિખિલભાઈ, 181 – PC  તુષારભાઈ, 181 – PC  રમેશભાઈ સોયા તથા મોરબી જિલ્લા મોબાઈલ  હેલ્થ યુનિટના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

- text

- text