મોરબી નિવાસી મંગળાબેન પાટડીયા (સોની)નું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી મંગળાબેન અમૃતલાલ પાટડીયા (સોની) (ઉં.વ. 83) તે સ્વ. અમૃતલાલ જગજીવનદાસ પાટડીયાના પત્ની, તે કૈલાશભાઈ (મો.નં. 94081 19220), પ્રફુલભાઈ (મો.નં. 99131 31827), નલાભાઈ (મો.નં. 70695 00431), મીનાબેન તથા વિનોદીબેનના માતાનું તારીખ 23 ડિસેમ્બર ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26 ડિસેમ્બર ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text