મોરબી : હેમલતાબેન કાનાબારનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી હેમલતાબેન નગીનદાસ કાનાબાર (ઉં.વ. 80) તે સ્વ. નગીનદાસ ત્રિકમદાસ કાનાબારના પત્ની, તે રાજેશભાઈ, દેવેન્દ્રભાઈ, સ્વ. શૈલેષભાઈ, પ્રફુલાબેન અમુલખકુમાર મજીઠીયા, આશાબેન રાજેશકુમાર અઢીયા અને જ્યોતિબેન અજયકુમાર તન્નાના માતા, તે ખરેડા નિવાસી સ્વ. ચાપશીભાઈ બાવાભાઈ જોબનપુત્રાના પુત્રી, તે સ્વ. મગનભાઈ, ભગવાનજીભાઈ તથા જશવંતભાઈના બહેનનું તારીખ 19-12-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 23-12-2022 ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે મોરબીના શનાળા રોડ પર છોટલાલા પેટ્રોલપંપવાળી શેરીમાં આવેલા એ.કે.કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text