- text
વાંકાનેરઃ પીતાંબરા પીઠ શોધ સંસ્થાન દ્વારા વાંકાનેરમાં ઐતિહાસિક 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 8 જાન્યુઆરી ને રવિવારના રોજ વાંકાનેર સ્થિત ગાયત્રી શક્તિ પીઠ ખાતે હિન્દુસ્તાનના આંતરિક અને બાહ્ય શત્રુઓના સ્તંભન તથા વિશ્વ શાંતિ માટે પીતાંબરા પીઠ શોધ સંસ્થાન દ્વારા 51 કુંડી મહાયજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં ભાગ લેવા માટે હિમાંશુભાઈ જોશી (મો.નં. 98242 08503) અથવા હરેશભાઈ રાવલ (મો.નં. 9228765173) અથવા સમીરભાઈ રાવલ (મો.નં. 94262 31150) પર સંપર્ક કરવા જણાવાયું છે.
- text
- text